બધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે